ગુરુવાર, ઑક્ટોબર 20, 2016

રોજ અત્તર લગાવીને નીકળે,
એક સુગંધ વિનાનો માણસ.

પ્રત્યેક મહેફીલમાં મળી આવે.
એક સંબંધ વિનાનો માણસ.

પરમ આનંદ સુધી પહોંચી જશે,
અંતે "આનંદ" વિનાનો માણસ.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: