ગીત ગુર્જરી
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
ગુરુવાર, ઑક્ટોબર 20, 2016
રોજ અત્તર લગાવીને નીકળે,
એક સુગંધ વિનાનો માણસ.
પ્રત્યેક મહેફીલમાં મળી આવે.
એક સંબંધ વિનાનો માણસ.
પરમ આનંદ સુધી પહોંચી જશે,
અંતે "આનંદ" વિનાનો માણસ.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો