ગુરુવાર, ઑક્ટોબર 13, 2016

શૂન્યતાના સરવાળા થતાં નથી,
ઠૂંઠા વૃક્ષ પર માળા થતાં નથી,
કૂહાડી સમું કંઇક તો અડ્યું હશે,
અમસ્તાં હ્રદય આળા થતાં નથી.
 
વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: