રવિવાર, નવેમ્બર 27, 2016

લાગણી લીમડાની ડાળ થઇ જાય છે,
સંબંધોમાં જાણે હડતાળ થઇ જાય છે,
સત્યને જો પ્રમાણિકતાથી વળગી રહો,
જિંદગી તો દઝાડતી ઝાળ થઇ જાય છે.

વિનોદ નગદીયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: