લાગણી લીમડાની ડાળ થઇ જાય છે,
સંબંધોમાં જાણે હડતાળ થઇ જાય છે,
સત્યને જો પ્રમાણિકતાથી વળગી રહો,
જિંદગી તો દઝાડતી ઝાળ થઇ જાય છે.
વિનોદ નગદીયા (આનંદ)
સંબંધોમાં જાણે હડતાળ થઇ જાય છે,
સત્યને જો પ્રમાણિકતાથી વળગી રહો,
જિંદગી તો દઝાડતી ઝાળ થઇ જાય છે.
વિનોદ નગદીયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો