શનિવાર, નવેમ્બર 26, 2016

રીડીયા રમણ થાય છે,
ગીધને જમણ થાય છે,
નિર્ધન જનો નું નામ લઇ,
પાશેર અધમણ થાય છે.

વિનોદ નગદીયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: