શુક્રવાર, માર્ચ 17, 2017

મુક્તક

વાતાવરણ સુગંધિત થાય છે,
જ્યારે એ યાદ આવી જાય છે.
બેહોશ થાય છે જાણે સમય,
અસ્તિત્વ અત્તર થઇ ઢોળાય છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: