ગુરુવાર, જૂન 08, 2017

મુક્તક

વાછટ જરીક આવવાદે,
દિલ ને નજીક આવવાદે,
બેચાર ઝીણાં જલ કુસુમથી
દાંપત્યને વધાવવાદે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: