શુક્રવાર, સપ્ટેમ્બર 22, 2017

મુક્તક

હાથની રેખાઓ બગાડવી નથી,
એટલે તો મહેંદી લગાડવી નથી.
સાત પગલાંમા જિંદગી તને કદી,
સાત ભવની સાથે વિતાડવી નથી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: