વાતનું મંડાણ કર્યું નથી,
ને તમે ભંગાણ કર્યું નથી.
જેવા એ શેરીમાં ગયા નથી,
યાદોએ રમખાણ કર્યું નથી !
કોઈની યાદમાં આટલું ચિત્ત ને,
કોઈએ રમમાણ કર્યું નથી.
યાદોએ રમખાણ કર્યું નથી !
કોઈની યાદમાં આટલું ચિત્ત ને,
કોઈએ રમમાણ કર્યું નથી.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો