સોમવાર, જાન્યુઆરી 22, 2018

નિચોવાઈને

પરોણાગતમાં પરોવાઈને,
રખાવટ રાખી છે ધોવાઈને.

સંબંધોમાં છે સુગંધો ભરપુર,
જીવ્યા કાયમ નિચોવાઇને.

ગયા તો કાયમ સંડોવાઈને,
રહ્યાં તો કાયમ વગોવાઈને.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: