મંગળવાર, જુલાઈ 03, 2018

મુક્તક

લેખાં કે જોખાં શું કરવા ?
તર્કો ખોટાં શું કરવા ?
ખુદના ઠેકાણા હોય નહીં,
કોઈ ના ધોખા શું કરવા !
  
વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: