સોમવાર, જાન્યુઆરી 07, 2013

અણમોલ બને


જિંદગીમાં આમ તો બહુ ઓછા ગુલાબ અણમોલ બને.
પુરાણા પાના વચ્ચે મળે તો એ કિતાબ અણમોલ બને.
બહુ પુરાણી સ્મૃતિઓનો નશો જ કંઇ ઔર હોય છે યારો,  
વરસો સુધી  સચવાઇ રહે એ જ શરાબ અણમોલ બને.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: