રવિવાર, સપ્ટેમ્બર 10, 2017

મુક્તક

સારો નથી એ છતાં સારો જ લાગે છે મને,
મારો નથી એ છતાં મારો જ લાગે છે મને.
વૈરાગ્યની છે અસર કે ભોળપણ આદત સહજ,
કપરો સમય પણ સદા પ્યારો જ લાગે છે મને.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: