શુક્રવાર, નવેમ્બર 14, 2008

વાંસના વન જો ડોલશે તો આગ લાગશે,
દિલના બળેલા જો બોલશે તો આગ લાગશે.

નીચી નઝરથી એ જુએ છે તોય શું શું થાય છે,
પાંપણ ઉપર જો તોલશે તો આગ લાગશે.

વિનોદ નગદિયા- આનંદ

ટિપ્પણીઓ નથી: