અસર સાચી થશે નશો ઉતર્યા પછી,
રગ રગ તૂટી જશે નશો ઉતર્યા પછી.
વફાના કેફમાં જે છલકાય છે આંખે,
એ "આનંદ" ઉડી જશે નશો ઉતર્યા પછી.
વિનોદ નગદિયા (આનંદ)
રગ રગ તૂટી જશે નશો ઉતર્યા પછી.
વફાના કેફમાં જે છલકાય છે આંખે,
એ "આનંદ" ઉડી જશે નશો ઉતર્યા પછી.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો