શુક્રવાર, ઑક્ટોબર 03, 2014

મુક્તક


ભુતકાળની યાદોનો દરબાર ભરીને બેઠોછે,
મનમા ખોટા ભ્રમોની ભરમાર ભરીને બેઠો છે, 
કોઇ દિશા સાચી એ માણસને બતાવી શું શકે,,
આંખોમાં જે સપનાનો ભંગાર ભરીને બેઠોછે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: