રવિવાર, ઑગસ્ટ 13, 2017

વ્યથા

ઓક્સીજન ના અભાવે 
હોસ્પીટલમાં
કોઇ દર્દી મૃત્યુ પામે,
એને શું કહેવાય ?
લાચારી ?
બેદરકારી ?
કે ખૂન !

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: