સોમવાર, ડિસેમ્બર 04, 2017

ધ્વસ્ત

ક્યારેક જ આવતા
"ઓખી"
વાવાઝોડાથી
જન જીવન કેવું
અસ્તવ્યસ્ત થઇ જાય છે !
"સખી"
તો રોજ આવે છે,
દિલમાં !

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: