રવિવાર, એપ્રિલ 22, 2018

મુક્તક

ક્યારે વલણ ફરી ગયું ક્યાં ખબર પડી,
પુસ્તક આ શું કરી ગયું ક્યાં ખબર પડી.
આંખો ખુલી રહી ગઇ ને કોઇ અજવાળું,
ભીતર સુધી સરી ગયું ક્યાં ખબર પડી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: