શુક્રવાર, જાન્યુઆરી 04, 2019

મુક્તક

અમસ્તી એ પાંપણને શું ઢાળવાની,
અદા છે આ એની હરખ ટાળવાની,
તિખારો નજરનો તો ફેંકી દીધો છે,
કોઈ જિંદગીને હશે બાળવાની.
 

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: