રવિવાર, ઑગસ્ટ 14, 2011

અમાસ ની રાત ના સૌંદર્ય ને જે માણી શકે,
એજ પૂનમ ના પ્રકાશ ની પોકળતા જાણી શકે,

સિતારા તો લુપ્ત રહી ને પણ સદાય સાથ દે છે,
પૂનમ ને એક રાત પૂરતી ભલે સહુ વખાણી શકે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: