રવિવાર, ઑગસ્ટ 14, 2011

પ્યાસ તો સહુ ને લાગે છે, બસ સહનશક્તિ નો ફેર હોય છે,
તરસ ના બદલાતા રંગ નું કારણ વ્યક્તિ નો ફેર હોય છે,

કોઇ ની પ્યાસ મા આશિક છે, તો કોઇ ની તરસમા ઇશ્વ્રર,
પ્રેમ હો કે બંદગી, આ યુગ માં બસ ભક્તિ નો ફેર હોય છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: