સોમવાર, નવેમ્બર 28, 2011

પથ્થરો આપણા સંબંધના બહુ દ્રઢ હતાં ખસ્યા નહી,
લાગણીની લાશ પણ કોહવાઇ ગઇ તકરારની ગુફામાં.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: