યારના કે વેરીના સહુ સમાન ભૂંસી નાખ્યાં,
લોહીલૂહાણ ટેરવાંઓ તરફડે છે રાતભર,
સિલવટોના સેજથી નિશાન ભૂંસી નાખ્યાં.
વિનોદ નગદિયા (આનંદ)
આ હ્રદય મહીંથી એના સ્થાન ભૂસી નાખ્યાં.
ફેરવીને હાથ એણે આ મૃતદેહ પર જરા,
પ્રણયના રહ્યાં સહ્યાં નિશાન ભૂંસી નાખ્યાં.
આંસુભીનો એક ખત, એક નઝર નિઃસહાય,
- જિંદગીના કેટલાં અરમાન ભૂંસી નાખ્યાં.
પ્રણયના રહ્યાં સહ્યાં નિશાન ભૂંસી નાખ્યાં.
આંસુભીનો એક ખત, એક નઝર નિઃસહાય,
- જિંદગીના કેટલાં અરમાન ભૂંસી નાખ્યાં.
લોહીલૂહાણ ટેરવાંઓ તરફડે છે રાતભર,
સિલવટોના સેજથી નિશાન ભૂંસી નાખ્યાં.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો