રવિવાર, સપ્ટેમ્બર 21, 2014

વિખરાય છે

જિંદગી ડગલે ને પગલે માત દેતી જાય છે,
થોડો થોડો રોજ પણ "આનંદ" આ વિખરાય છે,
જે હતાં પુષ્પો ગઝલના પાથરી દીધાં બધાં, 
ખુશ્બુ,જોઇએ હવામાં ક્યાં સુધી લહેરાય છે,

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: