મંગળવાર, ઑક્ટોબર 11, 2016

કોઇની છાતીમાં તીર વાગે અને એ ઢળી પડે,
જોઇ એ કેટલું હરખાય છે અંદરનો રાવણ !

વિનોદ નગદિયા (આનંદ) 

ટિપ્પણીઓ નથી: