રવિવાર, નવેમ્બર 27, 2016

જ્યારે જ્યારે
આલા ખાચર પંડમા આવે છે
ત્યારે ત્યારે
ર.પા.ની કવિતાની ચોપડીઓ
આધીપાછી કરી દઉં છું
અને
બાપુ તરતજ તલવાર મ્યાન કરીને
નીચી મુંડીએ કામે લાગી જાય છે.

વિનોદ નગદીયા (આનંદ)

(કવિ શ્રી રમેશ પારેખ જન્મ દિન - ૨૭ નવે.)

ટિપ્પણીઓ નથી: