જ્યારે જ્યારે
આલા ખાચર પંડમા આવે છે
ત્યારે ત્યારે
ર.પા.ની કવિતાની ચોપડીઓ
આઘી પાછી કરી દઉં છું
અને
બાપુ તરતજ તલવાર મ્યાન કરીને
નીચી મુંડીએ કામે લાગી જાય છે.
વિનોદ નગદીયા (આનંદ)
(કવિ શ્રી રમેશ પારેખ જન્મ દિન - ૨૭ નવે.)
આલા ખાચર પંડમા આવે છે
ત્યારે ત્યારે
ર.પા.ની કવિતાની ચોપડીઓ
આઘી પાછી કરી દઉં છું
અને
બાપુ તરતજ તલવાર મ્યાન કરીને
નીચી મુંડીએ કામે લાગી જાય છે.
વિનોદ નગદીયા (આનંદ)
(કવિ શ્રી રમેશ પારેખ જન્મ દિન - ૨૭ નવે.)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો