ગુરુવાર, જૂન 29, 2017

ભાગ્યમાં હશે તો ફરી ફરી ને આવશે,
દર્દ અવનવા વેશ પણ ધરીને આવશે.

આંગણા ખુલ્લાં રાખવા પડે તો રાખજો,
લાગણી ક્દી પડઘાઓ  ભરીને આવશે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: